નવા વ્યાજ દર 2023: સરકારે મધ્યમ વર્ગને આપી નવા વર્ષની ભેટ / જાણો હવે કઇ બચત પર કેટલા ટકા વ્યાજ મળશે ?
નવા વ્યાજ દર 2023 : સરકારે નાને બચત કરતા લોકો માટે આજે નવા વર્ષની ગીફટ આપી છે. જેમા કિસાન વિકાસ પત્ર , પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ, NSC,સુકન્યા સમૃધ્ધિ યોજના અને સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ્સમાં રોકાણ કરનારા લોકો માટે સારા સમાચાર છે. સરકારે નાની બચત યોજનાઓના વ્યાજદરોમાં વધારો કરવાની આજે જાહેરાત કરી છે. જાણો જાણીએ હવેથી કઇ બચત યોજના… Read More »