Category Archives: આયુષ્માન ભારત યોજના

Ayushman card Eligibility / જાણો તમે આયુષ્માન કાર્ડ કઢાવવા માટે પાત્રતા ધરાવો છો કે કેમ ? મળશે 10 લાખ સુધીની મફત સારવાર

Ayushman card Eligibility : આયુષ્માન કાર્ડ પાત્રતા : કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે અને ગરીબો તથા જરૂરિયાતમંદોને મદદ કરવા માટે કલ્યાણકારી ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આમાંથી એક યોજના આયુષ્માન ભારત યોજના છે. જે હવે ‘પ્રધાન મંત્રી આયુષ્માન ભારત જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી યોજના’ તરીકે પણ ઓળખાય છે. યોજના દ્વારા, પાત્રતા ધરાવતા લોકો માટે… Read More »